મોરબી ઝુલતાપુલ ની ગોઝારી દુર્ઘટનાને પગલે મોરબી સિરામિક એસો દ્વારા આવતીકાલે મંગળવારે બંધનું એલાન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના સિરામિક એકમો મંગળવારે એક દિવસ ડીસ્પેચ અને લોડીંગ કામગીરી બંધ રાખશે જ્યારે મોરબી ટ્રાન્સપોર્ટ એસોસીએશન પણ બંધમાં જોડાશે અને મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરશે
