
આજરોજ ઉમા વિદ્યા સંકુલ – જાંબુડા મુકામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબા ના નિધનના સમાચાર સાંભળી ઉમા વિદ્યા સંકુલ માં શાળાના બાળકો આચાર્ય તેમજ સ્ટાફ મિત્રો અને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અને સાથે રામધૂન પણ રાખવામાં આવી હતી……..

રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા…………………
