પડધરી તારીખ 2 કાર્યકર્તા બંધુઓ
દુઃખ સાથ જણાવવાનું કે મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટનામા મુત્યુ પામેલ મૃતકો ના આત્માને પરમ શાંતિ મળે તે માટે પડધરી ખાતે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલ આ કાર્યક્રમમા તમામ કાર્યકરો ચુંટાયેલા લોકપ્રતિનિધિઓ સામાજીક આગેવાનો રાજકીય આગેવાનો સહકારી આગેવાનો સરપંચો એ ઉપસ્થિત રહેવા અપિલ છે નોંધ:: પક્ષના બેનર ખેસ કે ટોપીનો ઉપયોગ કરવો નહીં
પડધરી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ હેરમા મહામંત્રી છગનભાઈ શ્રી મુકેશભાઈ
સ્થળ: પ્રગટેશ્વર મહાદેવ મંદિર પડધરી
તારીખ:૨/૧૧/૨૦૨૨ બુધવાર
સમય: બપોર પછી -૪- વાગ્યે
