૬૫ મોરબી માળીયા વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે આજ રોજ માળીયા તાલુકાના *નંદનવન* ખાતે “પરિવર્તન યાત્રા” કરવામાં આવી હતી. આ લોકસંપર્ક માં ગ્રામજનો, કોંગ્રેસ પક્ષના કાર્યકરો જોડાયા હતા. *જયંતીલાલ જે.પટેલને* જંગી બહુમતી થી વિજય બનાવીશું તેવો ગ્રામજનો દ્વારા કોલ આપવા આવ્યો હતો.
