*કુવાડવા ખાતે આવેલ કુળદેવી ભવાની માતાજીના મંદિરે કોટક પરિવારનું સ્નેહમિલન યોજાશે*
કુવાડવા તા ૨૧ કુવાડવા ખાતે આવેલ કોટક પરિવારના કુળદેવી ભવાની માતાજીના મંદિરે કોટક પરિવારનું સ્નેહમિલન પોષ સુદ બીજ ને રવિવાર તારીખ 25 12 2022 ના રોજ યોજાશે જેમાં સાંજે 7:00 વાગ્યે માતાજીના આરતી દર્શન ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરેલ છે તો સર્વ ભાઈઓને મહેમાનો સહિત વહેલાસર પધારવા આયોજન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે અહેવાલ કૌશિક કોટક પડધરી
