કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ સુવિખ્યાત તિર્થસ્થાન *માઁ મોગલધામ – કબરાઉ* ના દર્શન કરવાની આગેવાન કાર્યકર્તાની *માનતા* ના અનુસંધાનમાં
*મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા* તા. 21.12.2022 બુધવારના રોજ બપોરે 12:00 કલાકે કબરાઉ મુકામે પહોંચશે
કબરાઉ દર્શન સંપન્ન કરી સુવિખ્યાત તીર્થધામ કટારીયા ધામ દર્શન માટે પધારશે
કાર્યકર્તા મિત્રોને દર્શન માટેની અનુકૂળતા હોય તો પધારવા વિનંતી સાથે આમંત્રણ.
સાંજે 5.00 કલાકે ઉમા ટાઉનશીપ મુકામે આવી જશે જે વિદિત થાય
