
*મહાસંમેલન ની નવી તારીખ હવે પછી જાહેર કરવા મા આવશે*
મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત લોહાણા સમાજ ની કાર તથા બાઈક રેલી ઉપરાંત સમસ્ત લોહાણા સમાજ ના મહાસંમેલન આગામી તા.૩-૭-૨૦૨૨ રવિવાર ના રોજ યોજવાનુ આયોજન કરવા મા આવ્યુ હતુ. પરંતુ તા.૨૬-૬-૨૦૨૨ રવિવાર ના રોજ મોરબી લોહાણા સમાજ ના અગ્રણી ઉદ્યોગપતિ જગદીશભાઈ ડાયાલાલ કોટક નુ આકસ્મિક દુઃખદ અવસાન થતા તા.૩-૭ ના રોજ મોરબી મુકામે યોજાનાર તમામ કાર્યક્રમો મોકુફ રાખવા મા આવ્યા છે. આગામી સમય મા મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલન ની નવી તારીખ જાહેર કરવા મા આવશે.
*🙏જય જલારામ🙏*
