*મોરબી થી શ્રી રામધામ ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ માં જવા માટે મોરબી જલારામ મંદિર ખાતે થી બસ ની વિશેષ વ્યવસ્થા યોજાશે.*
*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતે થી પ્રસ્થાન*
-*તા.૧-૧-૨૦૨૩ રવિવાર સવારે ૭ઃ૩૦ કલાકે*
*-નામ નોંધાવવા માટે સંપર્ક*
૧. નરેન્દ્રભાઈ રાચ્છ- મંત્રી શ્રી લોહાણા મહાજન-મોરબી. મો.99259 85394
૨.ભાવીનભાઈ ઘેલાણી- પ્રમુખ RKM મોરબી જીલ્લો. મો.87581 20435
૩.મેઘાબેન પોપટ- મહિલા પ્રમુખ RKM મોરબી જીલ્લો. મો.95748 15000
૪. હસુભાઈ પુજારા-પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના મોરબી. મો.99983 40191
૫. તેજશભાઈ બારા- પ્રમુખ RKM મોરબી શહેર મો.96878 99499
૬. હરીશભાઈ રાજા- ટ્રસ્ટી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ મોરબી. મો.98792 18415
૭. પપ્પુભાઈ ચંડીભમર- રઘુવંશી યુવક મંડળ મોરબી. મો.98793 55410
૮. ચંદ્રિકાબેન પલાણ- રઘુવંશી મહિલા મંડળ મોરબી. મો.91068 77148
૯. ભાવનાબેન સોમૈયા- જલારામ મંદિર મહિલા મંડળ મોરબી. મો.94295 78412
૧૦. અનિલભાઈ સોમૈયા -શ્રી જલારામ સેવા મંડળ મોરબી. મો.85110 60066
*બસ ની સંખ્યા નિર્ધારિત કરવા ની હોય શ્રી રામધામ જવા માટે નામ નોંધણી ઉપરોક્ત નંબર પર શુક્રવાર તા.૩૦-૧૨-૨૦૨૨ સાંજ સુધી માં કરાવવા વિનંતી.*

