
પડધરીના ધારાશાસ્ત્રી શ્રી રવીન્દ્રસિંહ એસ. જાડેજા(એડવોકેટ એન્ડ નોટરી)ની નવી ઓફિસનો શુભારંભ સંવત ૨૦૭૯ ના ચૈત્ર સુદ -૯ (રામનવમી) ને તારીખ ૩૦/૦૩/૨૦૨૨ ગુરુવાર ના રોજ રાખેલ છે. આ શુભ અવસર પર સર્વે લોકોને પાન ગુલાબ લેવા પધારવા શ્રી રવીન્દ્રસિંહ એસ. જાડેજા(એડવોકેટ એન્ડ નોટરી),શ્રી જયાદિત્યસિંહ ઝાલા(એડવોકેટ એન્ડ નોટરી),શ્રી હરદેવસિંહ ડી. જાડેજા(એડવોકેટ), શ્રી રાજેન્દ્રસિંહ વી. પરમાર(એડવોકેટ), શ્રી દિવ્યેશભાઈ આર. બરોલીયા તરફ થી ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવે છે.


