🙏🏼 જેઠ સુદ બીજ મહોત્સવ
આજરોજ જેઠ સુદ બીજ ના શુભ દિવસે શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે શ્રી અશોકભાઈ ચંદુલાલ પુજારા યજમાન પદે ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ અખંડ જ્યોત દાતા પરિવાર સ્વ શ્રી ભગવાનજી વીરજીભાઈ પુજારા પરિવારના પ્રતિનિધિ તથા રઘુવંશી સોશ્યલ ગ્રુપ પ્રમુખશ્રી પ્રવિણભાઇ પુજારા, શ્રી લાભુભાઈ પુજારા,મિલન ગોવાણી, શ્રી દિપકભાઈ કચોલીયાવાળા તથા અંને ભક્તજનોએ હાજરી આપેલ
મંદિર.સમિતિ પ્રમુખશ્રી પ્રકાશભાઈ રાજવિર ભક્તજનોને આવકારેલ સમગ્ર આયોજન મંત્રીશ્રી જીતુભાઈ કોટક શ્રી મહેશભાઈ પુજારા શ્રી અતુલભાઈ દક્ષિણી દ્વારા કરવામાં આવેલ