
ટંકારા તાલુકાના સખપર ગામે ખેતરમાં વિજળી પડતાં મજુરનુ મોત થયેલ છે
સવારે વરસાદી ઝાપટાં શરૂ થતા ભિજાવાથી બચવા પિપળના ઝાડ નીચે ઉભા હતા ને વિજળી પડી.
તાત્કાલિક સારવાર માટે પડધરી ખસેડયા જ્યા હાજર ડોક્ટરે મુત જાહેર કરેલ છે
હસમુખભાઈ કોરીંગાના ખેતરે મજુરી કામ માટે મંડોળના વિપુલભાઈ નુ મોત

