મોરબી તારીખ 27 પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના 72 ના જન્મદિવસ નિમિત્તે મોરબીની તમામ ગૌશાળાઓમાં 72 હજાર કિલો સુખડીનું વિતરણ કરાશે જેના ભાગરૂપે આજે કબીર આશ્રમ વાવડી રોડ ,૪ વાગ્યે અને નકલંક આશ્રમ બગથડા 04:30 કલાકે જશે આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો તેમજ કોરોન કોરોના દીવગતોના પરિવાર હતો તેમજ ઘી ગોળ અને લોટના દાતા શ્રીઓ જોડાશે
