
*હરીપર કેરાળા તા ૧૬ દિલગીરી સાથ જણાવવાનું કે અમારા ભાઈ શ્રી મનોજભાઈ પ્રાણજીવનભાઈ ઉ વ ૪૩ નું ગઈકાલે તારીખ ૧૫-૬-૨૦૨૩ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના
*સદગતનું બેસણું* તારીખ ૧૭-૬-૨૦૨૩ ને શનિવારના રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યે તેમના નિવાસ્થાન હરીપર કેરાળા ખાતે રાખેલ છે
*લિખિતન*
વીરપરિયા નરભેરામભાઈ ગાંડુભાઈ (કાકા), વીરપરીયા મહેશભાઈ ગાંડુભાઈ (કાકા) વિરપરિયા જીતેન્દ્રભાઈ પ્રાણજીવનભાઈ (ભાઈ) નિલેશભાઈ નરભેરામભાઇ (ભાઈ) વીરપરીયા કલ્પેશભાઈ નરભેરામભાઈ (ભાઈ)
વીરપરીયા મુનેશભાઈ સવજીભાઈ (ભાઈ)
વીરપરીયા ધર્મેન્દ્રભાઈ
સવજીભાઈ (ભાઈ)
વીરપરીયા તુષાર મનોજભાઈ (પુત્ર)*
૯૭૭૩૦ ૮૦૬૨૧,
૭૬૦૦૦ ૫૫૦૯૪,
૯૦૧૬૦ ૪૭૮૭૩

