
મોરબી તારીખ 3 આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે મોરબી મારુતિનંદન સત્સંગ મંડળ દ્વારા સેવા વસ્તીમાં જઈને આઇસ્ક્રીમ નું વિતરણ કરાયું હતું
જેમાં મોરબી જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રસીલાબેન ચા પાણી, ક્રિષ્નાબેન સુરાણી, જયશ્રીબેન જીવાણી, હિરલબેન તથા પાયલબેન દલસાણીયા સહિતના આ કાર્યક્રમમાં જોડાયા હતા


