
રઘુવંશી(લોહાણા) સમાજ ના સુરવિરો જે ધર્મ,ગાયું, બહેનો,દીકરી ઓના માટે શહીદ થયેલ સોર્ય વિરો દર્શન ગ્રંથ (પુસ્તક) જે
“રંગ છે રઘુવંશી ને” નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ જેના
વિમોચન ના કાર્યક્રમ માં સહભાગી બનીને તન,મન, અને ધન થી મોરબી વિમોચન સમિતિ ના સભ્યો શ્રી.અશોકભાઈ તન્ના.ચંદ્રેશભાઇ આડ ઠક્કર.પ્રતિકભાઈ રવેશિયા.ધીરુભાઈ તન્ના.પ્રવીણભાઈ તન્ના.રુચિર ભાઈ.તેમજ વિમોચન સમિતિ તમામ સભ્યો.મોરબી ના રઘુવંશી સમાજ અને દુર દૂર થી પધારેલ તમામ રઘુવંશી સમાજ ના આગેવાનો ઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો.અને શુભ કામના ઓ પાઠવી હતી

