
*(હેમાંશુ પોપટ દ્વારા)* મોરબી તાજેતર માં યોજાયેલ બાર અશોશિએ શન ની ચૂંટણીમાં જીતુભા જાડેજા ને ૧૭૧ મત મળેલ અને દિલીપભાઈ અગેચણીયા ને ૨૧૨ મત મળેલ તેમજ પ્રમુખ પદ મા પી. ડી. માનસેતા ને ૩૯
મત મળેલ અને દેવજીભાઈ પરમાર ને માત્ર ૧૪ મત મળેલા તેથી દિલીપભાઈ અગેચણીયા મોરબી બાર એસોસિએશન વકીલ મંડળ ના પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયેલ છે, તેથી “દિલીપભાઈ અગેચણીયા ને પી.ડી.માનસેતા એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ દ્વારા અંતઃ પૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

