
*શ્રી જલારામ મંદિર-મોરબી સ્થિત જલિયાણેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રી નાં પાવન પર્વ નિમિતે મહાઆરતી તેમજ મહાપ્રસાદ યોજાશે.*
મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બિરાજમાન જલિયાણેશ્વર મહાદેવ મુકામે મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિતે બપોરે મહાઆરતી, ભાંગ પ્રસાદ તેમજ ફરાળ મહા પ્રસાદ યોજાશે. તો શહેર ના દરેક શિવભક્તો ને ઉપસ્થિત રહેવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ છે.
લી.
શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી.
