
બાલંભા:તા ૧૫ *(લલીત નિમાવત દ્વારા)*આથી ધર્મપ્રેમી જનતાને જાણ કરવામાં આવે છે કે તારીખ 1.3.24 ના રોજ બ્રહ્મલીન થયેલા ગિરનારી બાપુ ગુરુજી બંસીદાસજી બાપુ ના 17 માં નિમિત્તે શ્રી દાઢીયારી મેલડી માતાજી મંદિર તેમજ ઓમકારેશ્વર મહાદેવ મંદિ ર ઉદાસી આશ્રમ ખાતે તારીખ 16.3.24. ના રોજ રાત્રે 9:30 કલાકે ભવ્ય સંતવાણી નું આયોજન કરવામાં આવેલ છે તેમજ17.3.24. ના બપોરના 12:30 કલાકે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવેલ છે તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને મહાપ્રસાદનો તેમજ સંતવાણી નો લાભ લેવા દાઢી યારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમના મહંત ભોલે મુની બાપુનું દરેક ધર્મપ્રેમી ભક્તોને પ્રસાદ તેમજ સંતવાણી નો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.
ઉપરોક્ત પ્રસંગે દરેક ભાવિક જનોએ આ ધર્મકાર્યનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે


