
મોરબી:તા૧૮ મોરબી લોહાણા મહાજનના તેમજ જલારામધામ મોરબી ના પ્રમુખ પદ ના હોદ્દાના માધ્યમથી લોક સેવા કરતા એવા સેવાના ભેખધારી ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ ગીરીશભાઈ પોતાના જીવનના ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ચોમેરે થી શુભેચ્છા અભિનંદન પાઠવાઈ રહ્યા છે ત્યારે વિશેષ તેમના સાથી મિત્ર તેવા નિર્મિતભાઈ કક્કડ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવા હતી
