
મોરબી:તા ૧૮ રઘુવીર સેનાના પ્રમુખ,લોહાણા મહાજનના પ્રમુખ તેમજ મોરબીજલારામ મંદિર ના પ્રમુખ પદના માધ્યમથી હરહંમેશ લોક સેવાના ભગીરથ કાર્યમાં અગ્રેસર રહેતા લોહાણા સમાજના “હીર” શ્રીગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ ગીરીશભાઈ ના જન્મ દિવસ નિમિત્તે ચોમેરથી શુભેચ્છા અભિનંદન ની વર્ષા થય રહીછે
