
મોરબી:તા ૨૯ મોરબી શહેર ના વોર્ડ નંબર -5 માં પહેલગામ ખાતે થયેલ આતંકી હુમલા દરમિયાન મૃત્યુ પામેલ હિન્દુ ભાઈઓના માનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબી શહેરના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં આવીને પુષ્પ અને મીણબત્તી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી. આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન મોરબી શહેરના યંગ *ઉપાધ્યક્ષ શ્રીમતી આરતીબા રાણા* દ્વારા રાખવામાં આવ્યું હતું.




