
રાજકોટ:તા ૧ (*લલિત નિમાવત દ્વારા*)નિધિ સ્કૂલ રાજકોટ ખાતે ધોરણ બે માં અભ્યાસ કરતા અગ્રાવત આરવ જતીનભાઈ આગામી પરીક્ષા લેવાતા નિધિ સ્કૂલમાં અભ્યાસ કરતા આરવ જતીનભાઈ અગ્રાવત એ97.50% ટકા માર્ક મેળવી પ્રથમ નંબરે પાસ થઈ નિધિ સ્કૂલ રાજકોટ તેમજ રામાનંદી સાધુ સમાજનું ગૌરવ વધારેલ છે હજુ આગળ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા
