
જોડીયા:તા ૧૮ (*લલિત નિમાવત દ્વારા*)ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ ઓપરેશન સિંદુર દ્રારા વિશ્વ ને સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે માં ભારતીય
ના સપૂતોને વંદન કરવા જોડીયા ગામે ત્રિરંગા યાત્રા યોજાઇ
આ ત્રિરંગા યાત્રા મા કેબિનેટ મંત્રી રાઘજીભાઇ પટેલ,
કાલાવડ -૭૬ ના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ડો.વિનોદભાઇ ભંડેરી, પુર્વ જીલ્લા ભાજપ મહામંત્રી દિલિપભાઈ ભૉજાણી જૉઙિયા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ જયસુખભાઇ પરમાર,
કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન અઘેરા, પૂર્વ પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, સહિત
ભાઇ બહૅનૉ અનૅ રાષ્ટ્ર પ્રેમી લોકો જોડાયા
ભારત માતા કી જય
વંદૅ માતરમ
જય હિન્દ



