તો નવી ગાઇડલાઇન મુજબ રેપિડ અને RTPCR નેગેટિવ આવે તો કરાવવો પડશે આ ટેસ્ટ. કોરોનાથી ૨૫ દિવસમાં થયા આટલા બધા મોત, પણ સરકારે આંકડામાં કરી ગોલમાલ, બતાવ્યા માત્ર… કોરોના વેકસીન આપવાને લઇ મોદી સરકારની મોટી તૈયારી, યુદ્ધસ્તર પર ચાલશે કામગીરી. કોરોનાથી આ બ્લડગ્રૂપના લોકોને ખતરો ઓછો, Vitamin-Dને લઇ ચોંકાવનારી માહિતી સામે આવી. આજની રાત પૃથ્વી માટે ખતરનાક? NASA એ અગાઉ આપી દીધી હતી ચેતવણી. ‘યે રિસ્તા ક્યા કહેલાતા હૈ’ ની અભિનેત્રીને થયો કોરોના, હાલત અત્યંત નાજુક, વેન્ટિલેટર પર. ભૂતપૂર્વ મિસ વર્લ્ડે પાણીમાં લગાવી આગ, વાયરલ થયેલા ફોટો પર ચાહકો દિવાના સહિતના મહત્વના સમાચાર.
રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને કેન્દ્રની ટીમના સૂચનો મુજબ આરોગ્ય વિભાગની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.