*રબારી સમાજ ના શ્રધ્ધા આસ્થા કેન્દ્ર તરભ વાળીનાથ ધામ ના ગાદીપતિ મહંત બળદેવગીરીજી મહારાજ પ્રત્યે સમાજ સમગ્ર રબારી સમાજ ની આસ્થાનો ઉલ્લેખ કરતાં શ્રી વિજય ભાઈ રૂપાણીએ રબારી સમાજ ના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવ ગીરીજી ના આત્મા ની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે*
