પારડી ગામ ખાતે જલ સે નલ
ખાતમુહૂર્ત કરાયું
આજ રોજ તારીખ 19/01/2021 ના રોજ લોધિકા તાલુકા ના પારડી ગામે વાસ્મો અંતગર્ત ની યોજના જલ સે નલ પાણી ની યોજના નુ આજ રોજ ખાતમુર્હુત કરવા મા આવેલુ છે.જેમા આપના ગામ પારડી ના સરપંચ મીનાબા જાડેજા,જિલ્લા પંચાયત ના સદ્સ્ય સોનલબેન સવજીભાઈ પરમાર, તાલુકા પંચાયત સદ્સ્ય રામુબેન ગોવિંદભાઈ પરમાર તથા પારડી ની પાણી સમિતિ ના સભ્ય અલ્કાબેન અજયભાઈ પરમાર,ચેતનાબેન સન્દીપભાઇ વેકરીયા,હિરેનભાઈ કોરાટ,સવજીભાઇ માણદભાઈ પરમાર,રામજીભાઈ ધનાભાઇ સેવાર,જયેશભાઈ ગોવિંદભાઈ પરમાર,અશોકભાઈ મેઘજીભાઈ ભુવા,શિતલબેન ઘનશ્યામભાઈ ભુવા ,ભાવનાબેન રાજેશભાઈ ભુત,તથા ગામ ના આગેવાન હાજર રહેલા હતા. 
તસવીર મિલન મહેતા શાપર વેરાવળ
