દુઃખદ અવસાન // ટેલિફોનનીક બેસણું…
અમારા પિતાશ્રી. સ્વ.મધવજીભાઈ આંબાભાઈ પરમાર (લુહાર)ઉ.વ 76 નું તા.29.01.2021 શુક્રવાર ના રોજ રામચરણ પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગત નું બેસણું.તા.01.02.2021 સોમવાર ના રોજ બપોરે 3 થી 5 કલાકે તેમના નિવાસસ્થાને હડિયાણા ખાતે રાખેલ છે..
લી.
વિનોદ એમ.પરમાર.(પુત્ર).
ડો.જીજ્ઞેશ એમ.પરમાર(પુત્ર).
કિશોરભાઈએચ.પરમાર(ભત્રીજા
અશોકભાઈએચ.પરમાર(ભત્રીજા
જગદીશભાઇકે.પરમાર(ભત્રીજા).
મો.નંબર..9898302076
9427573076..
શરદ એમ.રાવલ.હડિયાણા.
