સ્વ. પૂનમચંદભાઈ લીલાધરભાઇ કોટક ના ધર્મપત્ની તે પુષ્પાબેન પૂનમચંદભાઈ કોટક નું તા. 19 માર્ચ 2021 ને શુક્રવાર ના રોજ અવસાન થયેલું છે. “માતા તારી મમતા કેરી યાદ મીઠી જ્યારે આવે
સાંભળે બાળપણાંની વાતો મનડાને મહેકાવે”
પિતાનું છત્ર ગુમાવ્યુ, રહી ગયો રંજ મનમા માતા નુ વાત્સલ્ય પણ છીનવાશે, ન જાણ હતી મનમા
આજે અમને સાચો પ્રેમ જોવા મળ્યો.
અમારા માતા પિતા નો સાચો પ્રેમ કેવળ તેમના સંતાનો અને કુટુંબ માટે જ નહિ પરંતુ એક બીજા પ્રત્યે પણ.
એક બીજા ની જોડે તેમને અતિ સુંદર જીવન વિતાવ્યું અને આજે એક વાર ફરી સ્વર્ગ માં પણ તેઓ જોડે જ છે.
તમારી ખોટ કદી પુરાશે નહિ મમ્મી પપ્પા.
