
આજ રોજ તા.11.04.2021 હડિયાણા ગામે સમસ્ત ભીમાણી પરિવારના શ્રી સતીમાં માતાજીના મંદિરના પ્રમુખશ્રી.. માર્ગદર્શક..મોભી.ભીષ્મપિતા એવા સ્વ.શ્રી ધીરજલાલ કાનજીભાઈ ભીમાણી નું તા.08.04.2021 ના રોજ દુઃખદ અવસાન થયું હતું. નિમિત્તે હડિયાણા મંદિર ખાતે ભીમાણી પરિવારના ટ્રસ્ટીઓ..કારોબારી ના સભ્યો દ્વારા સદગત ને શ્રધાનજલી અને બે મિનિટ નું મૌન ધારણ કરેલ. તથા પરિવાર ને શોક સંદેશ પાઠવવામાં આવેલ…

શરદ એમ.રાવલ..હડિયાણા..
