
જામનગર ખાતે તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ૧૧૭૪ લોકરક્ષકોની ૧૦ માસની બેઝીક તાલીમ પૂર્ણ કરાયા બાદ જીલ્લાના મુખ્યમથકોએ શપથ રાણ તથા દીક્ષાંત ગ્રહણ સમારો યોજવામાં આવ્યો હતો. જે પૈકી જામનગર જીલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ૧૯૩ લોકરક્ષકોએ પણ શપથગ્રહણ કર્યા હતા. જામનગર જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે ૧૯૩-ઋથિયારી લોકરક્ષકોની બેઝિક તાલીમ પૂર્ણ થતા જવાનોના શપથ સર્ણ તથા દીક્ષાંત પરેડનુ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના કુલ ૪૧ કેન્દ્રો ઉપર ૧૦ માસની તાલીમ મેળવ્યા બાદ ૩૮૩૫ પુરુષ અને ૩૩૩૯ મહિલાઓ મળીને કુલ ૭૧૭૪ લોકરક્ષકનો મયગ્રહણ અને દીક્ષાંતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. *અહેવાલ અને તસવીર આરીફ દિવાન*
