કોરોના મહામારી માં છેલ્લા 14 મહિનાથી નિશ્વાર્થ ભાવે કરેલી સેવા ને મોરબી ઠાકોર સમાજે બિરદાવી જેમાં પ્રભુ ભાઈ કગથરા(ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઠાકોર સમાજ) તેમજ સુરેશ ભાઈ સિરોયા(પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ)તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હૃદયપૂર્વક ઠાકોર સમાજનો આભાર માનું છું 🙏🙏🙏
