જોડિયા તાલુકા ભાજપ
મીડિયા સેલ કન્વીનર
શરદ એમ.રાવલ.. હડિયાણા..

આજરોજ જોડિયા તાલુકાના મેઘપર તથા જશાપર ગામે ” “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા ભાજપ જોડિયા ના ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ મઢવી તથા ભરતભાઈ ખોલીયા (ઇન્ચાર્જ) હેમરાજભાઈ પનારા (સરપંચ જશાપર) કલ્પેશભાઈ કાનાણી ( તલાટી મંત્રી જશાપર) ચંદ્રકાન્તભાઈ ચંદારાણા ( સસ્તા અનાજ દુકાનદાર) બંને શાળા ના આચાર્ય શ્રીઓ અને બને ગામના આગેવાનો અને લાભર્થીઓ હાજર રહી કાર્યક્રમ ને સફલ બનાવિયો હતો કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો સીધો સંવાદ પણ નિહાળીયો હતો…..

