*કોરોના સંદર્ભે મોરબી કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી નિયંત્રણો લદાયા* *જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે*
કોવીડની મહામારીને પહોંચી વળવા તેમજ વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા તથા સંક્રમણને નિયંત્રણમાં લેવા હેતુ રાજ્ય સરકાર અને જિલ્લા...
