
*અતિ જરૂરીયાત વાળા કોરોનાગ્રસ્ત દર્દી ના પરિવારજનો એ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ મા શ્રી જલારામ પ્રાર્થના મંદિર નો રૂબરૂ સંપર્ક કરવો*
*પૂ. ગુરુદેવે ૮૦ વર્ષ પૂર્વે સુચવેલ ઔષધિય પ્રયોગ આજે પણ અકસીર.*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પૂ.રણછોડદાસજી મહારાજ દ્વારા આજ થી ૮૦ વર્ષ પૂર્વે સુચવેલ ઔષધિય પ્રસાદ અમૃતધારા નુ *સર્વજ્ઞાતિય વિના મુલ્યે* વિતરણ કરવા નુ આયોજન કરવા મા આવેલ છે. વિતરણ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન થશે. કોરોના ની મહામારી મા કોરોનાગ્રસ્ત દર્દી ની સારવાર મા આ આયુર્વેદીક ઉપચાર અકસીર હોય, અતિ જરૂરીયાત વાળા દર્દીઓ ને અગ્રીમતા આપવા મા આવશે. ઔષધિ મેળવવા માટે રૂબરૂ સંપર્ક કરવા વિનંતી. આગામી સમય મા સમયાંતરે આ આયુર્વેદીક ઔષધિ નુ વિનામુલ્યે વિતરણ કરવા મા આવશે તેમ જલારામ મંદિર-મોરબી ના અગ્રણીઓ એ જણાવ્યુ છે.
લી.
શ્રી જલારામ પ્રાર્થના મંદિર
મોરબી
