શરદ એમ.રાવલ. હડિયાણા..

આજરોજ તારીખ 07/01/ 2022
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર સાહેબની સૂચના અનુસાર જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ જીવણભાઈ કુંભારીયા ની આગેવાનીમાં
જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી સ્વરૂપે જોડિયા તાલુકા મામલતદાર કચેરીએ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૂળ કોના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર મળે તે માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા covid-19 યાત્રા હું જે ફોર્મ અગાઉ પડેલા હતા તે ફોર્મ ની નકલો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી જીવણભાઈ વગેરે વગેરે એ હાજર રહ્યા હતા….. (૧).જીવણભાઈ કુંભારવડીયા.
( જા. જી.કોંગ્રેસ પ્રમુખ).
(૨).મનોજભાઈ ભીમાણી.(જો.તા.કોંગ્રેસ પ્રમુખ).
(૩).નાથાલાલ સાવરિયા.(જો.તા.પ.કોંગ્રેસ પ્રમુખ).
(૪).મગનભાઈ કાનાણી.(જા. જી કોંગ્રેસ ઉપ.પ્રમુખ).
(૫).કાનજી વીરડા.(જી. કોંગ્રેસ સ.મહામંત્રી).
(૬).બાવલાભાઈ નોત્યાર. (જોડિયા ગ્રામ પંચાયત સરપંચ).
(૭).વિજયભાઈ છત્રોલા.(જોડિયા તા.પ.પૂર્વ પ્રમુખ).
(૮).હાજીમામદ બારૈયા.(જી.કોંગ્રેસ જામનગર).
(૯).શેલેશભાઇ સોળગામા.( મહામંત્રી તા.કોંગ્રેસ).
(૧૦).ગોપાલભાઈ ભીમાણી.


