શરદ એમ.રાવલ.. હડિયાણા.
રાઘવજીભાઈ પટેલ ને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને કોરોના થયા નું જાણીતું છે. તેઓ પોતાના ઘરે સારવાર લ6રહ્યા હતા. પરંતુ વિશેષ કાળજી અને સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયા છે. તેમની તબિયત સારી હોવાનું અને ચિંતાજનક નથી.પરિવારજનોએ કહી રહ્યા છે….
