*અહેવાલ અને તસ્વીર લલિત નિમાવત બાલંભા*
આજ રોજ રસનાળ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ વિદાય સમારંભ માટે શ્રી બી કે સોલંકી તલાટી કમ મંત્રી રસનાળ ગ્રામ પંચાયત ખાતે થી બદલી થઈ ને પાટણ જિલ્લામાં પોતાના વતનમાં થઈ આવતા આજના પ્રસંગે ઉપસ્થિત તાલુકા પંચાયત જોઙીયા ના સદસ્ય શ્રી કિશોર સિંહ જાડેજા ભુતપુર્વ સરપંચ ટીબઙી શ્રી ભરતસિહ તલાટી કમ મંત્રી શ્રી ઙી ઙી પંડયા પઙાણા તાલુકા પંચાયત જોઙીયા ના મનરેગા આસિસ્ટન્ટ શ્રી પરેશભાઈ તથા રસનાળ કોમ્યુટર ઓપરેટર શ્રી દશરથસિહ તથા રસનાળ ગ્રામ આગેવાન શ્રી અશોકસિંહ હાજર રહ્યા હતા
