


મોહરમ નાં પવિત્ર ત્યોહાર માં તાજીયા તેમજ સજાવટ ની આખરી ત્યારીઓ ચાલી રહી છે,
આ સમયે ટંકારા માં તાજીયા તેમજ દયાનંદ ચોક ની સજાવટ ની થીમ તિરંગા પર રાખવામાં આવેલ છે, જેમાં તાજીયા માં તિરંગો કલર રાખવામાં આવ્યો છે તેમજ સજાવટ માં પણ તિરંગો જળકી રહીયો છે, તેમજ જગ્યા એ જગ્યા એ રાષ્ટ્રીય ધ્વજ તિરંગા લાગવવામાં આવ્યા છે, આમ મોહરમ નાં પવિત્ર ત્યોહાર માં ધાર્મિક ભાવના સાથે ઓગસ્ટ નાં મહિનો હોઈ રાષ્ટ્રપ્રેમ પણ નીખરી રહ્યો છે.
