
સ્વતંત્રતાના 75 વર્ષ થાય *આઝાદીના અમૃત મહોત્સવ* અંતર્ગત માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાન *હર ઘર તિરંગા* અન્વયે
₹મોરબી પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ આજે 08.08.22 ના રોજ દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી મોદીજીની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી.
માનનીય પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત સાથે સાથે શ્રી કાંતિભાઈ અમૃતિયાએ નવી દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માન. શ્રી આર પાટીલ સાહેબ તેમજ માનનીય કેન્દ્રિય મંત્રીશ્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી ની પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.
