
જય અંબે શ્રી કાથરાણી કુટુંબ કુળદેવી મંદિર મુ- ખરેડા તા. જી- મોરબી સહર્ષ સાથ જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે આપણા મંદિરે નવરાત્રી મહોત્સવ અને હવન યજ્ઞ તથા સ્નેહમિલન નું દિવ્ય આયોજન કરેલ છે આ શુભ પ્રસંગે દર્શન અને પ્રસાદ નો લાભ લેવા પધારવા વિનંતી શુભ સ્થળ શ્રી કાથરાણી કુટુંબ કુળદેવી મંદિર ખરેડા(૧) શુભ દિન સવંત 2078 આસો સુદ દશેરા તારીખ 5/ 10/ 2022 બુધવાર(૨) હવન યજ્ઞ પ્રારંભ આસો સુદ દશેરા તા -૫/૧૦/૨૦૨૨ બુધવાર સવારે ૭/૩૦(૩)સમુહ પ્રસાદ આસો સુદ દશેરા તારીખ 5 10 2022 બુધવાર બપોરે 1:30

previous post
