ધીરજલાલ હિરજીભાઈ જોબનપુત્રા (ઉ.વ. 82) તે જીતેન્દ્ર તથા અનિલ (બકાભાઈ) ના પિતાશ્રી તેમજ સ્મિતા અલ્પેશ ખખ્ખર અને સોનલ દીપકકુમાર ઠક્કર ના સસરાનું તેમજ
સ્વ. ગોવિંદભાઇ ત્રિકમલાલ પુજારા તથા અસ્વીનભાઈ ત્રિકમલાલ પુજારાના તા: 5/10 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.સદ્દગતનુ ઉઠમણું અને સસુર પક્ષની સાદડી તારીખ 7-10 ને શુક્રવાર ના રોજ સાંજે 4 થી 6 કલાકે રામેશ્વર મંદિર, અંકુર સોસાયટી, અંકુર પ્રોવીસન સ્ટોર પાસે, જી આઇ ડી સી સામે, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.
98240 33631 જીતુ
98258 14226 અનિલ
