• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ ચાલતી ભાગવત સપ્તાહ માં મોરબીના હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવતા નરેન્દ્ર બાપુ*

ભાગવત સપ્તાહમાં મોરબીના હતભાગીઓને શ્રધ્ધાંજલી

નરેન્દ્રબાપુ અને ભકતોએ મૌન પાળ્યું

રાજકોટ, તા. 31 : શેઠ હાઇસ્કુલના મેદાનમાં ચાલતી નરેન્દ્રભાઇ સોલંકી આયોજીત ભાગવત સપ્તાહમાં આજે સૌએ મળીને મોરબીની પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. નરેન્દ્રબાપુ, વકતા રામેશ્વરબાપુ હરીયાણી અને મોટી સંખ્યામાં શ્રાવકોએ બે મીનીટનું મૌન પાળ્યું હતું. અકાળે મોતને ભેટેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને પરિવારો પર પણ શ્રી આવી પડેલી આફતમાં ભગવાન હિંમત આપે તેવી યાચના કરી શોક વ્યક્ત કર્યો હતો

Related posts

*મોરબીમાં રાત્રી કર્ફ્યુ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ*

Hello Morbi

*મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપ ની પુણ્ય તિથિ નિમિત્તે મહારાણા પ્રતાપ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરાઇ*

Hello Morbi

*HELLO MORBI: ઉદાસીન આશ્રમ બાલંભા તથા જોડીયા ના મહંત શ્રી હરીદાસજી બાપુ ગુરૂ શ્રી કરણદાસજી બાપુ આજરોજ સ્વધામ પામ્યા છે*

editor

Leave a Comment