
મોરબી તારીખ ૨૫ આજરોજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિજયના વિશ્વાસ સાથે પદયાત્રા લોક સંપર્ક સવારે 9:30 કલાકે બાપાસીતારામ ચોકથી પ્રારંભ કરશે અને ત્યાંથી સુભાષનગર, અવની ચોકડી, નિર્મલ સ્કૂલ, મધુરમ સોસાયટી , આલાપ રોડ, થી આલાપ સોસાયટી જશે તેથી તમામ કાર્યકર મિત્રોને સવારે 9:30 કલાકે બાપા સીતારામ ચોક રવાપર રોડ ખાતે પહોંચી જવા વિનંતી કરવામાં આવી હતી
