આજરોજ શ્રી ભાણ સાહેબ મંદિર કમીજલા સંચાલિત શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે છઠ્ઠમ પાટોત્સવ શ્રી દિપકભાઈ રામજીભાઈ પુજારા (કચોલીયાવાળા )ના યજમાન પદે દદાદાના પાઠ, પૂજા, દેવોને જળાભિષેક, ધજાઆરોહણ, આરતી અને પ્રસાદ સાથે ધામધૂમથી ઉજવવામાં આવેલ પ્રમુખશ્રી પ્રકાશભાઈ રાજવિર યજમાન, મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરેલ મંત્રીશ્રી જીતુભાઈ કોટક તથા શ્રી શરદભાઇ પુજારાએ દાદાની સ્મૃતિ ભેંટ આપી ખેસ પહેરાવી સન્માનિત કરેલ અન્ય યજમાનોને દાદાના ખેસથી સન્માનિત કરવામાં આવેલ સમગ્ર આયોજન શ્રી જીતુભાઈ કોટક અને મહેશભાઈ પુજારા દ્વારા કરવામાં આવેલ.



