
*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ માં સાતમ-આઠમ ના પર્વ નિમિતે પાંચ દીવસ ની રજા હોય મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પ્રતિ માસ યોજાઈ રહેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ પ્રવર્તમાન માસે મોકુફ રહેશે. આગામી કેમ્પ તા.૪-૧૦-૨૦૨૩ ના રોજ યોજાશે ત્યાર બાદ પ્રતિમાસ ની ૪ તારીખે કેમ્પ રાબેતા મુજબ યોજાશે જેની સર્વે એ નોંધ લેવી.*
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી
મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી

