
*મોરબી તા ૨૬ હાલ પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ જેનો 144 વર્ષ બાદ બાદ યોજાતો મહાયોગ છે ત્યારે આ. મહા મુલ્ય તક નો લાભ લેવા . આસ્થા. ભકિત. શ્રધ્ધા સાથે આ ત્રિવેણી સંગમ મા ડુબકી મારવા શ્રધ્ધાળુઓ ના ઘોડાપુર ઉમટી પડીયા છે જેમા અંદાજે 65 કરોડ થઈ વધુ લોકો ત્રિવેણી સંગમ મા સ્નાન કરી ધન્યતા અનુભવી છે ને આપણા સનાતન હિન્દુ ધર્મ ના ડંકા વગાડી દિધા છે*
*આજરોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે યોજાતા “અમૃત સ્નાનમાં” મોરબીના વરિષ્ઠ પત્રકાર અને મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ શ્રીસુરેશભાઈ ગોસ્વામી મોરબીની સુખાકારી અને શાંતિ અર્થે પહોંચ્યા હતા અને સાઇ સ્નાનમાં ભાગ લઈ આસ્થાની ડૂબકી લગાવી ને મોરબી શહેર જિલ્લાના ખેડૂતો, ઉદ્યોગકારો, વેપારીઓ, નોકરિયાતવર્ગ, પત્રકાર મિત્રો, સમસ્ત ગોસ્વામી સમાજ, તેમજ શહેર જિલ્લાની આમ જનતા માટે પણ સાહીસ્નાન કરી લોકોની સુખકારીને શાંતિ માટે પ્રાર્થના કરી હતી રામાનંદી ટ્રાવેલ્સ મા સુરેશભાઈ સાથે અન્ય ચાલીસ લોકો જોડાયા હતા*






