
*વાવાઝોડાં ની આગાહી ને પગલે મોરબી ના ડો.મનિષ સનારીયા (સ્પર્શ બાળકોની હોસ્પીટલ) દ્વારા ઓન ફોન ઈમરજન્સી સેવા આપવા માં આવશે.*
સંભવિત વાવાઝોડાં ને પગલે સ્પર્શ બાળકોની હોસ્પિટલ ડો. મનીષ સનારીયા તથા તેમના આસિસટન્ટ ડોક્ટર દ્વારા નવજાત બાળક અને નાના બાળકો માટે સામાન્ય કોઈપણ દવા વિશે માહિતી જોઈતી હોય જે આ વાવાઝોડા ને લીધે દૂરથી આવી ન શકાય એમ હોય તો આ હોસ્પિટલ તરફથી એક ઇમર્જન્સી ફોનનંબર જાહેર કરવામાં આવે છે જેમાં ફોન દ્વારા તમને અમારા તરફથી શક્ય એટલી મદદ કરવામાં આવશે. તા.૧૫/૧૬/૧૭-૬-૨૦૨૩ દરમિયાન ખાસ ઈમરજન્સી બાળકો માટે નંબર જાહેર કરવામાં આવે છે તે ખાસ મોરબી અને મોરબીના આસપાસના વિસ્તારના લોકોએ આ ઈમરજન્સી નંબર પર સંપર્ક કરી સારવાર મેળવી શકે છે.
*ઈમરજન્સી મો.નં-૯૫૭૪૧૪૩૩૫૨*
