
ટંકારા:તા૧૧ ગં.સ્વ. નર્મદાબેન કાન્તીલાલ રાયમગીયા (ઠક્કર), ઉ.વ. ૭૬, મૂળ અંજાર હાલ ટંકારા નિવાસી. તે સ્વ. કાન્તીલાલ જાદવજીભાઈ રાયમગીયા ના ધર્મપત્ની, સ્વ. દેવશીભાઈ હંસરાજભાઇ, સ્વ. પદમશીભાઈ હંસરાજભાઇ, સ્વ. જમનાદાસ હંસરાજભાઇ ના ભત્રીજાવહુ, તે કલ્પનાબેન ગીરીશભાઈ કટારીયા (ટંકારા), વંદનાબેન વિરેન્દ્રભાઈ ચંદે (અંજાર), સ્વ. સતીષભાઈ ના માતૃશ્રી, તે ગીરીશભાઈ દિનકરરાય કટારીયા (ટંકારા), વિરેન્દ્રભાઈ જાદવજીભાઈ ચંદે (અંજાર) ના સાસુમા, તે ચિરાગ કટારીયા, નિશિત કટારીયા, રાજ ચંદે, નમ્રતા ભાવેશભાઈ પલાણ ના નાનીમા, તે સ્વ. પ્રેમજીભાઈ કાનજીભાઈ ગંધા (દુધઈ) ના દીકરી, સ્વ.લાલજીભાઈ કાનજીભાઈ ગંધા ના ભત્રીજી, તે સ્વ. ટોપણદાસ તથા તુલસીદાસ ના પિતરાઈ બહેન, તે સ્વ. વિશનજીભાઇ, સ્વ. ગોકળદાસ, સ્વ. બળવંતરાય, વિનોદભાઈ, સ્વ. લક્ષ્મીબેન જમનાદાસ ઠક્કર ના બહેન, નું તારીખ ૯-૬-૨૦૨૫ ના રોજ ટંકારા મુકામે દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી લોહાણા મહાજન વાડી, ટંકારા ખાતે તારીખ ૧૩-૬-૨૦૨૫ ને શુક્રવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે.
