
નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી
મોરબી:તા ૧૬ આજરોજ મહેન્દ્રનગર ગામ માં કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ.
મહેન્દ્રનગર ગામ માં છેલા ઘણા વર્ષોથી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવા માં આવે છે. જુના ગામ તથા વિવિધ વિસ્તાર માં શોભાયાત્રા સાથે ચાચરીયા ચોક માં મટકીફોડ નો કાર્યક્રમ હર્ષોલ્લાસ થી ઉજવવા માં આવેલ. સૌવ સાથે મળી ને રાસ ગરબા રમી પુરા ઉર્ષ અને ઉમંગ થી જન્માષ્ટમી ની ઉજવણી કરેલ. જેમાં મહેન્દ્રનગર ગૃપ તથા કિશોરભાઇ બોપલિયા એ ભારે જહેમત ઉઠાવી હતી.







