
મોરબી:તા ૭ આજરોજ મોરબી ખાતે મહર્ષિ વાલ્મીકિ જયંતિ (શરદ પૂર્ણિમા).
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન ચરિત્રને પ્રકટ કરતા વિશ્વના પ્રથમ મહાકાવ્ય રામાયણની રચના કરનાર, વેદોના જ્ઞાતા, આદિકવિ મહર્ષિ વાલ્મિકીજીને કોટી કોટી વંદન તેમજ તેમના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી ફુલહાર કરી તમામ સફાઈ કર્મી નો મો મીઠા કરવીને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ મા સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા આદિકવિ શ્રી વાલ્મીકિ ઋષી ને પ્રાગટીય દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ ના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા.

